બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

 મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” (Ramayana) ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે. વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
‘હું મુસ્લિમ છું, બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું,’રામાયણ માટે રહેમાને ધાર્મિક માન્યતાઓ પર શું કહ્યું?

‘હું મુસ્લિમ છું, બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું,’રામાયણ માટે રહેમાને ધાર્મિક માન્યતાઓ પર શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | સંગીતકાર એ.આર. રહેમાન (A.R. Rahman) માટે 2025નું વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું, અને તેમણે ગાંધી ટોક્સ આલ્બમ સાથે શરૂઆત કરી દીધી છે . આ વર્ષના અંતમાં નિતેશ તિવારીની રામાયણ (Ramayana) રિલીઝ થયા પછી આ લોકપ્રિય સંગીતકાર ચર્ચામાં રહેશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મમાં રહેમાન લીજેન્ડરી સમાન હંસ ઝિમર સાથે કામ કરશે. રહેમાને ધાર્મિક […]

વાંચન ચાલુ રાખો