‘રામાયણ’નાં જામવંતને 39 વર્ષ પછી ઓળખવા મુશ્કેલ, હવે કરી રહ્યાં છે ‘આ’ કામ; લેટેસ્ટ તસવીર થઈ વાયરલ
Final Up to date:Feb 28, 2026 10:13 AM IST રામાનંદ સાગરની ‘રામાયણ’માં જામવંત બનેલાં શ્રીકાંત રાજશેખર આજે પણ તેમનાં દમદાર અવાજ માટે જાણીતાં છે. શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જો કે લેટેસ્ટમાં એક્ટરની તસવીર વાયરલ થઈ રહી છે, જે જોઈને તમે પણ ચોંકી જશો. Picture Supply: SCREEN GRAB FROM GAJANAND PATEL YOUTUBE […]
વાંચન ચાલુ રાખો