મોટા સમાચાર: નીતિશ કુમારે છોડશે મુખ્યમંત્રી પદ, રાજ્યસભામાં જવાને લઈને આપ્યું મોટું નિવેદન

મોટા સમાચાર: નીતિશ કુમારે છોડશે મુખ્યમંત્રી પદ, રાજ્યસભામાં જવાને લઈને આપ્યું મોટું નિવેદન

Final Up to date:Mar 05, 2026 11:03 AM IST મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જવા ઇચ્છે છે, આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી. બિહારના રાજકારણમાં ખળભળાટ. નીતિશ કુમાર vજ્યારથી મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્યસભા જવાની વાત સામે આવી છે, ત્યારથી બિહારના રાજકારણમાં ખળભળાટ આવી મચી ગયો છે. ત્યારે હવે નીતિશ કુમારે પોતે જ સોશિયલ મીડિયા પર […]

વાંચન ચાલુ રાખો
બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! નીતિશ કુમારને દિલ્હી ભેગા કરીને બિહાર પર કબજો કરશે ભાજપ?

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! નીતિશ કુમારને દિલ્હી ભેગા કરીને બિહાર પર કબજો કરશે ભાજપ?

Final Up to date:Mar 04, 2026 3:29 PM IST બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની સંભાવનાઓ પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જેડીયુ અને ભાજપના ટોચના નેતૃત્વ વચ્ચે ઉત્તરાધિકાર યોજના અને ભવિષ્યની રણનીતિને લઈને મંથન ચાલી રહ્યું છે. બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! Nitish Kumar Information: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની સંભાવનાઓ પર […]

વાંચન ચાલુ રાખો
રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. […]

વાંચન ચાલુ રાખો