નવસારીમાં મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના થશે, હલ્દીઘાટી–કુંભલગઢથી માટી મંગાવાઈ

નવસારીમાં મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના થશે, હલ્દીઘાટી–કુંભલગઢથી માટી મંગાવાઈ

Final Up to date:Feb 25, 2026 8:45 AM IST નવસારીના વિજલપોર વિસ્તારમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર બનનારી આ પ્રતિમાના ફાઉન્ડેશનમાં રાજસ્થાનની પવિત્ર ધરતી હલ્દીઘાટી અને કુંભલગઢની માટી અર્પણ કરી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ પ્રતિમા માત્ર […]

વાંચન ચાલુ રાખો