ગીર સોમનાથમાં ભરશિયાળે વરસાદે રમઝટ બોલાવી
ભરશિયાળે ગીર સોમનાથમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. કોડિનાર અને સુત્રાપાડાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો અને અહિંયાના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અહિંયા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. Source link
વાંચન ચાલુ રાખો