મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Images
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ હેઠળ મેળા વહીવટીતંત્રે બસંત પંચમીના સ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવારે આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રે વિવિધ માર્ગ પર જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી જાણકારી શેર કરી છે. અરૈલ થી ઝૂંસી જવા માટે પુલ નંબર 28 […]
વાંચન ચાલુ રાખો