દમણ સ્ટાઈલથી ગુજરાતમાં બનશે નોનવેજ માર્કેટ? અઢી કરોડોનો કરાશે ખર્ચ

દમણ સ્ટાઈલથી ગુજરાતમાં બનશે નોનવેજ માર્કેટ? અઢી કરોડોનો કરાશે ખર્ચ

મહાત્મા ગાંધીનો જે જન્મભૂમિ પર જન્મ થયો છે તેવા પોરબંદરમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક આવેલ ભંગાર બજાર નજીક અંદાજે 3200 થી 3500 ચોરસ મીટરની જગ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નોન-વેજ ફૂડ માર્કેટ બનાવવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. 255 લાખ એટલે કે અઢી કરોડ રૂપિયાના માતબર ખર્ચે […]

વાંચન ચાલુ રાખો