ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશના ભાગલા માટે મુસ્લિમો નહીં પણ કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. તેમણે ગુજરાતના લિંબાયતમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે દેશના ભાગલા માટે મુસ્લિમોને વારંવાર જવાબદાર ઠેરવવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું, “ભારતમાં જો નેતૃત્વ અંગે કોઈ પ્રશ્ન હોય […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

રવિવારે કેરળના ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને ‘અશિક્ષિત’ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. વધુમાં ભાજપે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખડગેને કડક જવાબનો સામનો કરવો પડશે જે તેમને […]

વાંચન ચાલુ રાખો
મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્ર મુજબ, વાંઠવાડી ગામની બ્લોક નં. 845, 836 અને સર્વે નં. 506 વાળી જમીન વર્ષ 1979માં સરકારે કાયદેસર રીતે સંપાદિત કરી વળતર ચૂકવી દીધું હતું અને ત્યાં સિંચાઈ વિભાગની કોલોની પણ આવેલી છે. તેમ છતાં, સરકારી રેકોર્ડમાં ગંભીર ચેડાં કરી, ખોટી વારસાઈ દાખલ કરી અને બનાવટી દસ્તાવેજોના આધારે આ કરોડોની સરકારી જમીન […]

વાંચન ચાલુ રાખો