પ્રાથમિક સુવિધા માટે મોરબીમાં લોકોનો હલ્લાબોલ
પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના. જ્યાં માનસધામ-1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા હતા. રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા હતા. બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાઈ […]
વાંચન ચાલુ રાખો