અંગદાન એ મહાદાન: સુરતમાં શાળાના આચાર્ય જાગૃતિબેન મૃત્યુ બાદ 3 લોકોને નવું જીવન આપતા ગયા

અંગદાન એ મહાદાન: સુરતમાં શાળાના આચાર્ય જાગૃતિબેન મૃત્યુ બાદ 3 લોકોને નવું જીવન આપતા ગયા

Final Up to date:Feb 09, 2026 11:33 PM IST સુરતના ઓલપાડ ખાતે રહેતા જાગૃતિબેન પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેઓ બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવાર દ્વારા તેમના ઓર્ગન ડોનેટ કરીને અન્ય લોકોને નવું જીવન આપવામાં આવ્યું છે. અંગદાન એ મહાદાન સુરત: “મૃત્યુ પછી પણ જીવન આપવાનું નામ છે – […]

વાંચન ચાલુ રાખો