દ્વારકામાં ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘૂસ્યો, જીવ અધ્ધર થઈ ગયા દરેક શ્રદ્ધાળુના, જુઓ તસ્વીરો
દ્વારકા મંદિર પાસે આજે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. તે જ સમયે ત્યા અચાનકથી ભીડમાં આખલો ઘૂસી ગયો જેના કારણે શ્રદ્ધાળુંઓનો જીવ અધ્ધર આવી ગયો હતો. સાથેજ તે સમયે લોકોમાં ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. Source link
વાંચન ચાલુ રાખો