નવનીત બાલધિયા પર હુમલો કરનાર 8 આરોપીઓના જામીન મંજૂર

નવનીત બાલધિયા પર હુમલો કરનાર 8 આરોપીઓના જામીન મંજૂર

ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસના આરોપીઓ જામીન પર બહાર આવશે. 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો