ધ્રાંગધ્રાના જીવા ગામના યુવરાજસિંહ ઝાલાની કોણે અને કેમ કરી હત્યા? પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Final Up to date:Jan 23, 2026 3:42 PM IST ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ પાસે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું. જોકે, આ બનાવમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાની વિગતો બહાર આવી છે અને યુવાનની હત્યા કરનાર તેના ફૈબાના દીકરા તેમજ અન્ય એક શખ્સ […]
વાંચન ચાલુ રાખો