ત્રણ દિવસથી ગુમ કિશોરની તેના જ મિત્રએ કરી હત્યા, કારણ સાંભળીને વિચારતા થઈ જશો
Final Up to date:March 21, 2025 12:17 PM IST સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મૃતક પિતાની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દ્વારકા: ખંભાળિયામાં ત્રણ દિવસથી ગુમ 16 વર્ષના સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. […]
વાંચન ચાલુ રાખો