રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

Final Up to date:Jan 29, 2026 12:07 PM IST Railway Information: રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં. રેલ મંત્રાલયનો નવો નિર્ણય Railway Information: દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે […]

વાંચન ચાલુ રાખો
Good Information! અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં 4 એસી કોચ ઉમેરાયા, સીટની સંખ્યામાં થયો વધારો

Good Information! અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં 4 એસી કોચ ઉમેરાયા, સીટની સંખ્યામાં થયો વધારો

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 22961/22962) 26 જાન્યુઆરીથી અપગ્રેડ કરવામાં આવી છે. 12 માર્ચ 2024 ના રોજ શરૂ થયા પછી દેશની 42મી વંદે ભારત ટ્રેનની ખૂબ માંગ છે. રેલવે મંત્રાલયે મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે 16 કોચવાળી ટ્રેનમાં અસ્થાયી રૂપે ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેર્યા છે. ટ્રેનમાં […]

વાંચન ચાલુ રાખો