રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો
Final Up to date:Jan 29, 2026 12:07 PM IST Railway Information: રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં. રેલ મંત્રાલયનો નવો નિર્ણય Railway Information: દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે […]
વાંચન ચાલુ રાખો