NCLTએ આપી દીધી મંજૂરી, મર્જ થઈ રહી છે શેરબજારની 2 કંપનીઓ; શેર ખરીદનારા રોકાણકારોનું શું થશે?

NCLTએ આપી દીધી મંજૂરી, મર્જ થઈ રહી છે શેરબજારની 2 કંપનીઓ; શેર ખરીદનારા રોકાણકારોનું શું થશે?

નિવેદનમા શું કહેવામાં આવ્યું?- કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મર્જરનો ઉદ્દેશ્ય ઓપરેશનલ સિનર્જી વધારવી, ખર્ચ ઘટાડવો અને સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો છે. આનાથી પશ્ચિમ ભારતમાં અંબુજા સિમેન્ટ્સની ઉત્પાદન ક્ષમતા અને વિતરણ નેટવર્ક મજબૂત થવાની અપેક્ષા છે. ગુજરાત અને રાજસ્થાન જેવા મુખ્ય બજારોમાં અંબુજાનો પગપેસારો વધુ મજબૂત થઈ શકે છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ […]

વાંચન ચાલુ રાખો