ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા ગજવી. આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભમાં હર્ષ સંઘવી, નરેશ પટેલ, મનસુખ વસાવા અને ગણપત વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર જબ્બર ચાબખાં માર્યા. જેના પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. Source link

વાંચન ચાલુ રાખો
નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

નર્મદામાં BJPનો હુંકાર, કહ્યું – “પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખૂલે”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ […]

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો