રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો આગામી પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેના કારણે તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારો વતી સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં AAP સામે ચૂંટણી […]

વાંચન ચાલુ રાખો