અમદાવાદની શાળામાં ‘ઝેરી બદલો’, ઝઘડા પછી વિદ્યાર્થીએ સહાધ્યાયીની પાણીની બોટલમાં કેમિકલ નાંખ્યું
અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઝઘડા બાદ એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના સહાધ્યાયીની પાણીની બોટલમાં કેમિકલ ટેબ્લેટ ભેળવી દીધી. કેમિકલ યુક્ત પાણી પીધા પછી વિદ્યાર્થી બીમાર પડી ગયો. આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટીઓઆઈના એક અહેવાલ મુજબ, […]
વાંચન ચાલુ રાખો