મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારમાં વાડીગામના સ્થાનિક રહેવાસીઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. જેમ પતંગ આકાશમાં ઉડે છે, તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે. મુખ્યમંત્રીએ વાડીગામમાં મૂળજી પારેખના પોળ પર પતંગ ઉડાડીને ઉત્સવનો આનંદ […]

વાંચન ચાલુ રાખો
Journey ideas : આ 2 સ્થળોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે, જુઓ ફોટો

Journey ideas : આ 2 સ્થળોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે, જુઓ ફોટો

નવું વર્ષ આવતા જ ભારતમાં તહેવારોની શરુઆત થઈ જાય છે. 13 જાન્યુઆરીના રોજ લોહરીનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય પોતાની રાશિ બદલી મકરમાં જાય છે. ઉત્તરાયણનો તહેવાર ગુજરાત અને રાજસ્થાનમાં ખુબ ખાસ હોય છે. […]

વાંચન ચાલુ રાખો
Makar Sankranti: ક્યારે છે મકર સંક્રાતિ ? જાણીલો શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Makar Sankranti: ક્યારે છે મકર સંક્રાતિ ? જાણીલો શુભ મુહૂર્ત અને મહત્ત્વ

મકરસંક્રાંતિનો તહેવાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આવતા વર્ષે એટલે કે 2025માં મકરસંક્રાંતિનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે અને હિન્દુ ધર્મમાં તેનું શું મહત્વ છે. મકરસંક્રાંતિનો શુભ સમય વર્ષ 2025માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી મંગળવારના રોજ ઉજવવામાં […]

વાંચન ચાલુ રાખો