મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

Final Up to date:Feb 14, 2026 11:38 PM IST મહાશિવરાત્રીનો મેળો નડિયાદ અને મહારાષ્ટ્રના ટેટુ આર્ટિસ્ટ માટે રોજગારીનું સ્રોત બની રહ્યો છે. મશીન દ્વારા ઝડપથી ટેટુ બનાવવા ઉપરાંત લોકો ખાસ જુદા જુદા આકર્ષણમાં રસ લેતા હોવાનો ઉલ્લેખ થયો છે. આ મેળો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ભજનથી છલકાઈ રહ્યો છે. મહાશિવરાત્રી મેળા રોજગાર અવસર ઊભો થયો […]

વાંચન ચાલુ રાખો
નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં નેધરલેન્ડથી મહેમાનો પધાર્યા હતા. વિદેશથી પધારેલા ફ્લોઈન્સ અને પીટર નામના શિવભક્તોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે અમે લોકો ગઈકાલથી અહીં આવ્યા છીએ અને આ મેળા વિશે અમારી એક મિત્રએ અમને કહ્યું હતું. જો કે સંજોગો વસાત ત્યારે અમે આવી નહોંતા શક્યા પરંતુ હવે અમે […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મીની કુંભનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને બિલિપત્રથી શણગારવામાં આવ્યું. જેના હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર પરિસરમાં પણ સાધુ સંતો દ્વારા વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. ત્યારે આજે પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આજથી વિધિવત રીતે પાંચ દિવસીય મેળાના પ્રારંભ બાદ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

​જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ માટે કુંડ ભાવિકો […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજાઈ. જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી. આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશબંધી મુકાઈ છે. ગિરનાર દરવાજા અને ભરડાવાવ પાસેથી તમામ […]

વાંચન ચાલુ રાખો
જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

મહાશિવરાત્રિ નિમિતે ભવનાથ ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી મોટા મેળામાંથી એક છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મેળા પહેલા સાધુ સંતો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેળાને લઈને મહત્વપૂર્ણ વિગતો શેર કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં સાધુ સંતોની રેવડીના રૂટમાં 500 મીટરનો વધારો કરાયો છે. બીજી બાજુ મેળાને […]

વાંચન ચાલુ રાખો