ભવનાથમાં નાગા સાધુ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત

ભવનાથમાં નાગા સાધુ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત

ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી દરમિયાન નાગા સાધુ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. મોટી સંખ્યામાં લોકો નાગાસાધુના દર્શન કરવા માટે જતા હોય છે. આ નાગા સાધુ સાથે ન્યૂઝ 18 દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ત્યારે જાણો તેમણે પોતાના વિશે શું કહ્યુું. Source link

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન […]

વાંચન ચાલુ રાખો