Mahashivratri 2026: મહાશિવરાત્રી પર આ રાશિઓ લાગશે ‘જેકપોટ’, શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા

Mahashivratri 2026: મહાશિવરાત્રી પર આ રાશિઓ લાગશે ‘જેકપોટ’, શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા

આજે 15 જાન્યુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રી પર ભક્તો દર્શન માટે મંદિરોમાં ઉમટી પડે છે. આ પ્રસંગે બુધ અને શુક્ર લક્ષ્મીનારાયણ રાજયોગ બનાવી રહ્યા છે. બુધ અને સૂર્ય બુધાદિત્ય, સૂર્ય અને શુક્ર શુક્રાદિત્ય યોગ, શનિ કુંભ શશ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યા છે. વધુમાં, સૂર્ય, બુધ, શુક્ર, શનિ અને રાહુ કુંભ રાશિમાં પંચગ્રહી […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

Final Up to date:Feb 14, 2026 11:38 PM IST મહાશિવરાત્રીનો મેળો નડિયાદ અને મહારાષ્ટ્રના ટેટુ આર્ટિસ્ટ માટે રોજગારીનું સ્રોત બની રહ્યો છે. મશીન દ્વારા ઝડપથી ટેટુ બનાવવા ઉપરાંત લોકો ખાસ જુદા જુદા આકર્ષણમાં રસ લેતા હોવાનો ઉલ્લેખ થયો છે. આ મેળો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ભજનથી છલકાઈ રહ્યો છે. મહાશિવરાત્રી મેળા રોજગાર અવસર ઊભો થયો […]

વાંચન ચાલુ રાખો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

Final Up to date:Feb 14, 2026 8:59 PM IST જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ સાથે વૈવિધ્ય અને માનવતાનો સુંદર મીલાપ જોવા મળી રહ્યો છે. કિન્નર અખાડાએ ધુણા ધખાવી આરાધના શરૂ કરી છે અને ભક્તો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ વખતે મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે એક ખાસ વાનર પણ આવ્યું છે, જે સૌનું […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રી માટે સ્પેશિયલ ફરાળી બટાકા વડા, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

મહાશિવરાત્રી માટે સ્પેશિયલ ફરાળી બટાકા વડા, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

જીવનશૈલી | મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારે એવું શું બનાવવું જોઈએ જે સ્વાદિષ્ટ અને ધાર્મિક રીતે યોગ્ય હોય? જો તમને પણ આ જ વિચાર આવી રહ્યો હોય, તો આ ફાસ્ટ-સ્પેશિયલ આલુ વડા રેસીપી ચોક્કસ અજમાવી શકાય. આ રેસીપીમાં કોટિંગ માટે બકવીટ લોટ કે સાબુદાણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ફરાળી બટાકા વડા ખુબજ મસાલેદાર અંદરથી સોફ્ટ […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિએ શિવલિંગ પર જળાભિષેકનું શુભ મુહૂર્ત જાણી લો, આ વર્ષે 12 કલાક માટે બનશે ભદ્રા યોગ

મહાશિવરાત્રિએ શિવલિંગ પર જળાભિષેકનું શુભ મુહૂર્ત જાણી લો, આ વર્ષે 12 કલાક માટે બનશે ભદ્રા યોગ

CNN title, emblem and all related components ® and © 2026 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

Pretend Sabudana : મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવશે. શિવરાત્રીના દિવસે લોકો ઉપવાસ કરે છે. જે લોકો ઉપવાસ કરે છે તે આ દિવસોમાં ફળોની સાથે સાબુદાણાની ખીચડી પણ ખાય છે. જોકે ક્યાંક નકલી સાબુદાણા પણ હોય છે. સાબુદાણાને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી […]

વાંચન ચાલુ રાખો