સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ રિપોર્ટ (લેખ)માં કહેવામાં આવ્યું છે કે, અજિત પવારના નિધનના માત્ર ત્રણ દિવસ બાદ સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, જે ઘણા સવાલો ઉભા કરે છે. લેખમાં જણાવ્યા અનુસાર, ન તો એનસીપી (શરદ પવાર જૂથ)ના અધ્યક્ષ શરદ પવાર, ન તો કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને ન તો પવાર પરિવારના કોઈ અન્ય સભ્યને આ નિર્ણયની […]

વાંચન ચાલુ રાખો
સુનેત્રા પવાર DyCM બનશે તો શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ થશે? દરેક જાણવા માંગે છે આ 2 સવાલના જવાબ

સુનેત્રા પવાર DyCM બનશે તો શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ થશે? દરેક જાણવા માંગે છે આ 2 સવાલના જવાબ

Final Up to date:Jan 31, 2026 10:00 AM IST Ajit Pawar Spouse: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તેઓ તેમના દિવંગત પતિ અને NCP ચીફ અજિત પવારની જગ્યાએ રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. સુનેત્રા પવાર DyCM બનશે […]

વાંચન ચાલુ રાખો
મહારાષ્ટ્રમાં નવો ખેલ: મીરા-ભાયંદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો

મહારાષ્ટ્રમાં નવો ખેલ: મીરા-ભાયંદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો

Final Up to date:Jan 24, 2026 6:31 PM IST મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધન સ્થાનિક ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને રોકવા માટે કર્યું છે. News18 મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં દોસ્તી અને કુશ્તીનો એક અનોખો સંગમ મીરા-ભાયંદરથી શરૂ થઈ ગયો છે. વર્ષ 2026ની નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 95માંથી 78 સીટો જીતી પ્રચંડ […]

વાંચન ચાલુ રાખો