શહેરી લોકોની નવી માગ: પર્પલ કલરના ફુલાવરની ડિમાન્ડ વધી, સામાન્ય ફુલાવર કરતા અનેક ગણું વધારે ફાયદાકારક

શહેરી લોકોની નવી માગ: પર્પલ કલરના ફુલાવરની ડિમાન્ડ વધી, સામાન્ય ફુલાવર કરતા અનેક ગણું વધારે ફાયદાકારક

Final Up to date:Feb 02, 2026 7:44 PM IST ગાજીપુર: પર્પલ ફુલાવર સામાન્ય લીલા ફુલાવરની જ એક વેરાયટી છે. તેનું વૈજ્ઞાનિક નામ બ્રાસિકા ઓલેરાસિયા છે અને તે ક્રૂસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો રીંગણી રંગ તેને બજારમાં અલગ ઓળખ અપાવે છે. આ રંગ કોઈ રસાયણથી નહીં, પણ પ્રાકૃતિક તત્વથી આવે છે, જે તેને વધારે […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો