રાજકોટની નજીક વધ્યો દીપડાનો આતંક, સાત દિવસમાં આઠ પશુના મારણ, લોકો ભયભીત
Final Up to date:Feb 16, 2026 2:01 PM IST પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો કે છેલ્લા 8 દિવસ જેટલા સમયમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે બે દીપડા આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટથી માત્ર 8-10 કિલોમીટર દૂર મનહરપુર ગામમાં દીપડાનો આતંક રાજકોટ: જંગલનું ખૂંખાર પ્રાણી ગણાતો દીપડો હવે […]
વાંચન ચાલુ રાખો