કોળી સમાજના ન્યાય સંમેલનને લઈ મોટી ગૂંચવણ કેમ?
કોળી સમાજના મહાસંમેલનને લઈને નિવેદનો બાદ ગૂંચવણ ઉભી થઈ છે. રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે અમને આ મામલે કોઈ આમંત્રણ મળ્યું નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે 2-4 લોકો જાહેરાત કરી દે એને મહાસંમેલન ન કહેવાય. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે જો મને આમંત્રણ મળશે તો હું જઈશ. Source link
વાંચન ચાલુ રાખો