ચોમાસું પાક નિષ્ફળ થયા બાદ રવિ પાક પર સંકટના વાદળો
મેંદરડા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ, હવે રવિ પાક પર પણ આફતના વાદળો ઘેરાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ એક કરનાર ખેડૂતોના હાથમાં હવે માત્ર રાખ જ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસામાં અતિશય વરસાદે સોયાબીન અને મગફળીનો પાક છીનવી લીધો હતો. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં વળતર […]
વાંચન ચાલુ રાખો