કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલાનો કેસ હવે એક મોટા મુકામ પર આવી પહોંચ્યો છે. હવે જયરાજ આહીર અને નાજુ કામળિયા સહિત 5 આરોપીઓએ મહુવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેની સુનાવણી હવે છઠ્ઠી ફેબ્રુઆરી થવાની છે. સામાન્ય રીતે કોર્ટમાં જ્યારે જામીન અરજી થાય છે ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે […]

વાંચન ચાલુ રાખો