કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહીરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે. જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલધીયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જયરાજ આહીર તથા અન્ય ત્રણને જામીન ન […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

કોળી યુવાન બાલધીયા સામે નવો પડકાર! 2 દિવસ પછી શું થશે?

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલાનો કેસ હવે એક મોટા મુકામ પર આવી પહોંચ્યો છે. હવે જયરાજ આહીર અને નાજુ કામળિયા સહિત 5 આરોપીઓએ મહુવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેની સુનાવણી હવે છઠ્ઠી ફેબ્રુઆરી થવાની છે. સામાન્ય રીતે કોર્ટમાં જ્યારે જામીન અરજી થાય છે ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

બગદાણામાં કોળી યુવાન પર હુમાલને લઈને 20 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન ઘણા ઘટનાક્રમ જોવા મળ્યાં અને અંતે SITની રચના કરવામાં આવી છે. બીજી બાજુ ન્યાયની રાહ જોતા પીડિત સરપંચ નવનીત બાલધીયાએ ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કોળી યુવાને શું કહ્યું? જુઓ આ ખાસ અહેવાલમાં… […]

વાંચન ચાલુ રાખો