ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: નોટિસ પિરિયડ વગર જોબ છોડશો તો શું થશે ? નોકરી છોડતાં પહેલાં જાણી લો કાનૂની અને કારકિર્દી પર પડતી અસર – Gujarati Information | Authorized Recommendation What Occurs If You Stop a Job With out Serving Discover Interval in India – Authorized Recommendation What Occurs If You Stop a Job With out Serving Discover Interval in India

કાનુની સવાલ: નોટિસ પિરિયડ વગર જોબ છોડશો તો શું થશે ? નોકરી છોડતાં પહેલાં જાણી લો કાનૂની અને કારકિર્દી પર પડતી અસર – Gujarati Information | Authorized Recommendation What Occurs If You Stop a Job With out Serving Discover Interval in India – Authorized Recommendation What Occurs If You Stop a Job With out Serving Discover Interval in India

મોટાભાગની ખાનગી કંપનીઓ નોકરીમાં જોડાતા સમયે ઓફર લેટર અથવા એપોઇન્ટમેન્ટ લેટરમાં નોટિસ પિરિયડનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે 30, 60 અથવા 90 દિવસનો નોટિસ પિરિયડ ફરજિયાત રાખવામાં આવે છે. આ સમયગાળામાં કર્મચારીને કંપનીને કામ સોંપવાનો અને ટ્રાંઝિશન પૂર્ણ કરવાનો સમય મળે છે. 1 / 7 જો કોઈ કર્મચારી નોટિસ પિરિયડ વગર અચાનક નોકરી છોડે […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: પોલીસ અરજી અને FIRમાં શું છે ફરક? જાણો ક્યારે શું કામમાં આવશે

કાનુની સવાલ: પોલીસ અરજી અને FIRમાં શું છે ફરક? જાણો ક્યારે શું કામમાં આવશે

કાનુની સવાલ: ભારતમાં કાયદા અને પોલીસ પ્રોસેસ અંગે લોકોમાં ઘણીવાર ગૂંચવણ રહે છે. ઘણીવાર લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે, અરજી આપે છે પરંતુ તેમને લાગે છે કે તેમની ફરિયાદ FIR (First Info Report) તરીકે નોંધાઈ ગઈ છે. હકીકતમાં પોલીસ અરજી (Software) અને FIR – બંને અલગ છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: પત્ની પોતાના પતિનું મર્ડર કરે તો, તેને પતિની મિલકતમાં હિસ્સો મળે કે નહીં? – Gujarati Information | Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance – Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance

કાનુની સવાલ: પત્ની પોતાના પતિનું મર્ડર કરે તો, તેને પતિની મિલકતમાં હિસ્સો મળે કે નહીં? – Gujarati Information | Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance – Authorized Recommendation Spouse Kills Homicide Husband Indian Regulation on Property Inheritance

Doctrine of Public Coverage – સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં કહ્યું છે કે, “No individual can reap the benefits of his personal mistaken.” જો કોઈ વ્યક્તિ કોઈનો ઉત્તરાધિકારી બનવા માંગે છે, તો તે વ્યક્તિના મૃત્યુમાં તેની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ : જો દીકરો પિતાને ભરણપોષણ આપતો નથી તો, માતાપિતાને ભરણપોષણ મેળવવા માટે કાનૂની પગલાં લેવાનો અધિકાર, જાણો

કાનુની સવાલ : જો દીકરો પિતાને ભરણપોષણ આપતો નથી તો, માતાપિતાને ભરણપોષણ મેળવવા માટે કાનૂની પગલાં લેવાનો અધિકાર, જાણો

જો દીકરો માતા-પિતાને ભરણપોષણ આપતો નથી તો માતાપિતા કોર્ટમાં ભરણપોષણનો દાવો કરી શકે છે.આ અધિકાર માતાપિતા માટે પણ ઉપલબ્ધ છે. જો કોઈ બાળક તેના માતાપિતાને ભરણપોષણ આપવાની ના પાડે છે, તો માતાપિતાને ભરણપોષણ મેળવવા માટે કાનૂની પગલાં લેવાનો અધિકાર છે. તેઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી શકે છે. માતા-પિતા બાળકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ: પિતાની મિલકત પર દીકરીને કેટલો હક મળી શકે, શું કહે છે હિન્દુ-મુસ્લિમ કાયદો? – Gujarati Information | Authorized Recommendation How a lot proper can a daughter have over her father property what does Hindu Muslim legislation say – Authorized Recommendation How a lot proper can a daughter have over her father property what does Hindu Muslim legislation say

કાનુની સવાલ: પિતાની મિલકત પર દીકરીને કેટલો હક મળી શકે, શું કહે છે હિન્દુ-મુસ્લિમ કાયદો? – Gujarati Information | Authorized Recommendation How a lot proper can a daughter have over her father property what does Hindu Muslim legislation say – Authorized Recommendation How a lot proper can a daughter have over her father property what does Hindu Muslim legislation say

2005નો સુધારો શું કહે છે?: 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો. જે મુજબ પુત્રીઓને પિતાની મિલકતમાં પુત્રો જેટલો સમાન અધિકાર આપવામાં આવ્યો. પહેલાં દીકરીઓ ફક્ત ત્યારે જ મિલકતનો વારસો મેળવી શકતી હતી. જો તે તેમના પિતાના વસિયતનામામાં નામ હોય અથવા જો તેઓ તેમના પિતાના મૃત્યુ પછી વારસદાર બને. 1 / 8 દીકરીનો […]

વાંચન ચાલુ રાખો