સેમીફાઇનલ કે ફાઇનલમાં ભારત સામે રમવાનું થયું તો શું કરશો? પાકિસ્તાનના કેપ્ટને આપ્યો જવાબ

સેમીફાઇનલ કે ફાઇનલમાં ભારત સામે રમવાનું થયું તો શું કરશો? પાકિસ્તાનના કેપ્ટને આપ્યો જવાબ

Final Up to date:Feb 05, 2026 6:42 PM IST T20 વર્લ્ડ કપ પહેલા યોજાયેલી કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું કે, ભારત સામે ન રમવાનો નિર્ણય સંપૂર્ણપણે પાકિસ્તાન સરકારનો છે. ભારત સામેની મેચ અમારા નિયંત્રણમાં નથી. “ભારત સામેની મેચ અમારા નિયંત્રણમાં નથી.” નવી દિલ્હી. T20 વર્લ્ડ કપ પહેલા યોજાયેલી કેપ્ટનોની પ્રેસ […]

વાંચન ચાલુ રાખો