ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોને યુવાનોનો સહારો, રોઝેદાર માટે ઇફતારનું આયોજન
Final Up to date:Feb 27, 2026 9:30 AM IST રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અનેક પરિવારો માટે આ રમજાન માસ દુઃખ અને સંઘર્ષ વચ્ચે પસાર થઈ રહ્યો છે. ઘરોના ડિમોલિશન બાદ છત વિહોણા બનેલા પરિવારો માટે સહેરી અને ઇફતારની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર બની ગયો છે. આવા કપરા સમયમાં જંકશનના યુવાનો માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ […]
વાંચન ચાલુ રાખો