નવસારીમાં માતાજી મંદિરના ગરમ પાણીના કુંડમાં બાળકનું ડૂબી જવાથી મોત

નવસારી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. મંદિરમાં આવેલા ગરમ પાણીના પવિત્ર કુંડમાં ૭ વર્ષનો બાળક અચાનક ડૂબી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા રક્ષાબંધનની […]

વાંચન ચાલુ રાખો