અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે
Final Up to date:Jan 28, 2026 10:06 PM IST અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાવાનો છે. ત્યારે જાણો આ 3 દિવસના કાર્યક્રમોની રૂપરેખાથી લઈને સંપૂર્ણ માહિતી. અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા […]
વાંચન ચાલુ રાખો