ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સીંગ માટે ખેડૂતોને […]

વાંચન ચાલુ રાખો
લાંબા સમયથી ચાલતી લડતનો અંત! આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય

લાંબા સમયથી ચાલતી લડતનો અંત! આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય

Final Up to date:Jan 28, 2026 6:31 PM IST ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે દરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.2400 આપવાનો નિર્ણય લીધો છે, ભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા છે. News18 ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ […]

વાંચન ચાલુ રાખો