ગુજરાતમાં સાપનું ઝેર બનશે ‘સંજીવની’, રાજ્ય સરકાર સ્થાપશે એન્ટી-સ્નેક વેનમ લેબ
ગુજરાત સરકાર હવે રાજ્યમાં જ સાપના ઝેરમાંથી ‘એન્ટી-સ્નેક વેનમ’ (સાપ કરડવાની દવા) બનાવવાનું મોટું આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાપનું ઝેર જ લોકો માટે ‘સંજીવની’ બનશે, જેનાથી સર્પદંશના કારણે થતા દર્દીઓના મોતને અટકાવી શકાશે અને સમયસર ઈલાજ મળી રહેશે. ધરમપુર (વલસાડ જિલ્લો) સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) એ ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય […]
વાંચન ચાલુ રાખો