ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ-ઈલુ’? અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો આગામી પંચાયત ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેના કારણે તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારો વતી સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં AAP સામે ચૂંટણી […]

વાંચન ચાલુ રાખો
મુંબઈમાં ગર્જશે ગુજરાતના સિંહ? મેયરે સિંહોની જોડી માટે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો ખાસ પત્ર

મુંબઈમાં ગર્જશે ગુજરાતના સિંહ? મેયરે સિંહોની જોડી માટે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો ખાસ પત્ર

મુંબઈના મેયર રીતુ તાવડેએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની સરકારને શહેરના પ્રાણી સંગ્રહાલય માટે બે જોડી એશિયાઈ સિંહો આપવા માટે વિનંતી કરી હતી. 25 ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં તાવડેએ ગુજરાત સરકારને મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયમાં બે નર અને બે માદા સિંહોના ટ્રાન્સફરની સુવિધા આપવા વિનંતી […]

વાંચન ચાલુ રાખો