નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

Final Up to date:Feb 21, 2026 1:55 PM IST ભાવનગર જિલ્લાના જેસર ગામના યુવાને નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી અનોખી પહેલ કરી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ શહેરની નોકરી છોડી વતન પરત ફરેલા પરસાણા દિવભાઈએ સરકારની યોજના અંતર્ગત ઓટોમેટિક જીવામૃત પ્લાન્ટ સ્થાપી એક સાથે 6,000 લિટર જીવામૃત તૈયાર કરવાની ક્ષમતા વિકસાવી છે. + જીવામૃત […]

વાંચન ચાલુ રાખો