બેંક FD છોડો આ સરકારી સ્કીમ્સમાં મળે છે મોટું રિટર્ન, સીધા જ રૂપિયા થઈ જશે ડબલ

બેંક FD છોડો આ સરકારી સ્કીમ્સમાં મળે છે મોટું રિટર્ન, સીધા જ રૂપિયા થઈ જશે ડબલ

Final Up to date:Mar 15, 2026 1:57 PM IST જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો, તો NSC એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં 7.70% વ્યાજ મળે છે. સૌથી સારી વાત એ છે કે, તમે ફક્ત 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને ઈનકમ ટેક્સ કલમ 80C હેઠળ ટેક્સ બચાવી શકો છો. Source link

વાંચન ચાલુ રાખો
70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને મળશે 5 લાખનો ફ્રી ઈલાજ, આ યોજનામાં કરાવવી પડશે નોંધણી?

70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને મળશે 5 લાખનો ફ્રી ઈલાજ, આ યોજનામાં કરાવવી પડશે નોંધણી?

70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બધા ભારતીય નાગરિકો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. આવક કે સામાજિક સ્થિતિનું કોઈ જ મહત્વ નથી. ફાયદો મેળવવા માટે નોંધણી જરૂરી છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Growth Company) દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખથી 20 લાખ સુધીની લોન પર વ્યાજ સહાયનો લાભ મળી શકે છે. આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની […]

વાંચન ચાલુ રાખો
સુપરહીટ સાબિત થઈ છે આ સરકારી યોજના, 4 કરોડથી વધારે લોકોએ કરી દીધું રોકાણ

સુપરહીટ સાબિત થઈ છે આ સરકારી યોજના, 4 કરોડથી વધારે લોકોએ કરી દીધું રોકાણ

SSY ખાતાનું મેનેજમેન્ટ- જ્યાં સુધી પુત્રી 18 વર્ષની નથી થઈ જતી, ત્યાં સુધી ખાતાની દેખરેખ માતા-પિતા કે કાયદેસરના વાલી કરે છે. જ્યારે પુત્રી 18 વર્ષની થઈ જાય છે, તો તે જરૂરી દસ્તાવેજ જમા કરીને પોતાનું ખાતું સંભાળી શકે છે. ખાતું ખોલવા માટે નિર્ધારિત ફોર્મ, પુત્રીના જન્મનું પ્રમાણપત્ર, પુત્રી અને વાલીનો આધાર નંબર અને ઓળખ તેમજ […]

વાંચન ચાલુ રાખો
સરકાર વહેંચી રહી છે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ, તમને કેવી રીતે મળશે? ચેક કરી લો અરજી કરવાની રીત

સરકાર વહેંચી રહી છે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ, તમને કેવી રીતે મળશે? ચેક કરી લો અરજી કરવાની રીત

જો તમે કોઈ શહેર કે નગરમાં શેરી વિક્રેતા છો અને તમારી પાસે સ્થાનિક નાગરિક સંસ્થાનું ઓળખપત્ર છે, તો તમે અરજી કરી શકો છો. જેમની પાસે કાર્ડ નથી તેઓ પણ ચકાસણી દ્વારા ફોર્મ ભરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
હવે બીજી કઈ ખુશખબરી મળશે ? GST સુધારા બાદ સરકાર વધુ એક ભેટ આપવાની તૈયારીમાં, જાણો કોને થશે આનો ફાયદો – Gujarati Information | After GST Reform Authorities to Announce One other Good Information for Widespread Man Huge Aid Coming – After GST Reform Authorities to Announce One other Good Information for Widespread Man Huge Aid Coming

હવે બીજી કઈ ખુશખબરી મળશે ? GST સુધારા બાદ સરકાર વધુ એક ભેટ આપવાની તૈયારીમાં, જાણો કોને થશે આનો ફાયદો – Gujarati Information | After GST Reform Authorities to Announce One other Good Information for Widespread Man Huge Aid Coming – After GST Reform Authorities to Announce One other Good Information for Widespread Man Huge Aid Coming

આ ઉપરાંત ચામડા અને ફૂટવેર, કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો, કૃષિ અને દરિયાઈ નિકાસ ક્ષેત્રના નિકાસકારો પણ નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. જો કે, સરકાર નાના નિકાસકારોની સમસ્યા દૂર કરવા અને મૂડી પરનો દબાણ ઓછો થાય તે માટે યોજના બનાવી રહી છે. આનાથી નોકરીઓ સુરક્ષિત રહેશે અને નિકાસકારોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો ન મળે […]

વાંચન ચાલુ રાખો