ગાંધીનગર: વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન, જળવાયુ પરિવર્તનથી પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે લોકોને કરશે જાગૃત

ગાંધીનગર: વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન, જળવાયુ પરિવર્તનથી પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે લોકોને કરશે જાગૃત

Final Up to date:Feb 01, 2026 1:52 PM IST ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ લોકોને જળવાયુ પરિવર્તન અંગે જાગૃત કરવાનો છે. ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન પાટનગર ગાંધીનગરમાં તારીખ 1 થી 7 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન […]

વાંચન ચાલુ રાખો
‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

Final Up to date:Jan 27, 2026 9:44 PM IST ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું. અમિત શાહનું મોટું નિવેદન ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન: રામકથા મેદાનમાં અડધી રાતે અભિયાન શરુ કરતા કૌતુહલ સર્જાયું

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદર્શન: રામકથા મેદાનમાં અડધી રાતે અભિયાન શરુ કરતા કૌતુહલ સર્જાયું

Final Up to date:Jan 24, 2026 6:43 PM IST ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે આ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર રામકથા મેદાનમાં અલ્પેશ ઠાકોર શક્તિપ્રદર્શન, પહેલા વ્યસન મુક્તિ અભિયાન હવે સમાજ શિક્ષણની સંકલ્પના !  અલ્પેશ ઠાકોર ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.  ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી […]

વાંચન ચાલુ રાખો
ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી વહીવટીતંત્રે હવે ગુજરાતના ગાંધીનગરના અનેક વિસ્તારોના રહેવાસીઓને પાણી ઉકાળીને સારી સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. ટાઇફોઇડના 104 શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અસુરક્ષિત છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે સર્વેક્ષણ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કર્યું છે. […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિમણૂક પત્રો એનાયત કરશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે 23 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં […]

વાંચન ચાલુ રાખો
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કેટલા અમીર છે ? 70, 80 કે 90 કરોડ નહીં, પણ આટલી છે કુલ સંપત્તિ – Gujarati Information | Internet price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja – web price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કેટલા અમીર છે ? 70, 80 કે 90 કરોડ નહીં, પણ આટલી છે કુલ સંપત્તિ – Gujarati Information | Internet price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja – web price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર એક પાવરહાઉસ છે, પરંતુ હવે તેમની પત્નીએ નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. અમે રીવાબા જાડેજા વિશે વાત કરી રહ્યા છીએ, જેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. Source link

વાંચન ચાલુ રાખો