સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ દ્વારા યુવક પર કરાયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિએ સિંહને ઘેરીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વન્યજીવોની સુરક્ષા અને માનવ દખલગીરીને રોકવા માટે સરકાર હવે ગીરમાં વધુ કડક નિયમો લાગુ કરવા જઈ રહી […]

વાંચન ચાલુ રાખો
રાજકોટની નજીક વધ્યો દીપડાનો આતંક, સાત દિવસમાં આઠ પશુના મારણ, લોકો ભયભીત

રાજકોટની નજીક વધ્યો દીપડાનો આતંક, સાત દિવસમાં આઠ પશુના મારણ, લોકો ભયભીત

Final Up to date:Feb 16, 2026 2:01 PM IST પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો કે છેલ્લા 8 દિવસ જેટલા સમયમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે બે દીપડા આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટથી માત્ર 8-10 કિલોમીટર દૂર મનહરપુર ગામમાં દીપડાનો આતંક રાજકોટ: જંગલનું ખૂંખાર પ્રાણી ગણાતો દીપડો હવે […]

વાંચન ચાલુ રાખો