અંકલેશ્વરના અવાદર ગામે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો
બે દિવસ પહેલાં 3 પશુ પર હુમલો થયો અને હવે દીપડો પાંજરે પૂરાયો છે. અંકલેશ્વરના અવાદર ગામે દીપડાઓએ ફફડાટ ફેલાવ્યો હતો. એવામાં વન વિભાગના પ્રયાસથી એક દીપડો પાંજરે પૂરાયો છે. જોકે, ગ્રામજનોના દાવા પ્રમાણે હજુ કેટલાક દીપડા વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે 700થી વધુ લોકો દોડી આવ્યા. એક તરફ દીપડો […]
વાંચન ચાલુ રાખો