ગુજરાત બજેટ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ, જાણો ખેડૂતોને શું મળ્યું

ગુજરાત બજેટ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ, જાણો ખેડૂતોને શું મળ્યું

Gujarat Funds 2026-27 : રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત વિધાનસભામાં બજેટ 2026 રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો અને કૃષિ માટે ઘણી જાહેરાતો કરાઇ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ છે.  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ •ખેડૂતોને વીજ સહાય આપવા […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Authorities : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલ યુક્ત પાણીથી ખેડા તાલુકાના ખેડૂતો પારાવાર નુકસાની વેઠવા મજબૂર – Gujarati Information | Ahmedabad Air pollution Attain Kheda Chemical Water in Kharikat canal occurred many issues to Kheda Farmers – Ahmedabad Air pollution Attain Kheda Chemical Water in Kharikat canal occurred many issues to Kheda Farmers

અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલ યુક્ત પાણીથી ખેડા તાલુકાના ખેડૂતો પારાવાર નુકસાની વેઠવા મજબૂર – Gujarati Information | Ahmedabad Air pollution Attain Kheda Chemical Water in Kharikat canal occurred many issues to Kheda Farmers – Ahmedabad Air pollution Attain Kheda Chemical Water in Kharikat canal occurred many issues to Kheda Farmers

અમદાવાદમાં ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાંથી નીકળતુ પ્રદૂષણ હવે ખેડા પહોંચ્યુ છે. અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીએ ખેડા તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધારી છે. આ પ્રદૂષિત પાણીને કારણે બે ડઝનથી વધુ ગામોમાં પ્રદૂષણ ફેલાયુ છે. અમદાવાદમાં કેમિકલ માફિયાઓ એ હદે બેફામ બન્યા છે જેની અસર હવે દૂર-સુદૂર વર્તાઈ રહી છે. સિંચાઇ માટેની જીવાદોરી સમાન ખારીકટ […]

વાંચન ચાલુ રાખો