ધુળેટીના દિવસે ઈમરજન્સી કેસમાં 16.22% વધારો, કુલ 30 લોકોના ડૂબવાથી મોત

ધુળેટીના દિવસે ઈમરજન્સી કેસમાં 16.22% વધારો, કુલ 30 લોકોના ડૂબવાથી મોત

Final Up to date:Mar 05, 2026 2:54 PM IST ધુળેટી દરમિયાન રાજ્યમાં 3796 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા. આ સાથે સુરતમાં 455, વડોદરામાં 195 અને રાજકોટમાં 151 કેસ નોંધાયા છે. દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. ધુળેટી તહેવાર દરમિયાન ગુજરાતમાં 3796 ઈમરજન્સી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ ફાયર વિભાગના ‘સાયલન્ટ હીરોસ’ની મોટી સેવા, 2024–25માં 678 લોકોના જીવ બચાવ્યા

અમદાવાદ ફાયર વિભાગના ‘સાયલન્ટ હીરોસ’ની મોટી સેવા, 2024–25માં 678 લોકોના જીવ બચાવ્યા

Final Up to date:Jan 17, 2026 11:21 PM IST અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને નાગરિકોની સુરક્ષા માટે અનુકૂળ છે. વર્ષ 2024-25 દરમિયાન, ફાયર વિભાગે 6,441 ઇમરજન્સી કોલ્સ પર પ્રતિસાદ આપ્યો હતો અને 678 લોકોના જીવ બચાવ્યા હતા. આ સર્વિસ નાગરિકો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત કવચ બની ગઈ છે. અમદાવાદના સાયલન્ટ હીરોસ […]

વાંચન ચાલુ રાખો