દ્વારકામાં વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત, દુર્ઘટનાને લઈને ઉઠ્યા અનેક ગંભીર સવાલો
Final Up to date:Could 13, 2025 6:42 PM IST દ્વારકામાં વીજપોલ ધરાશાયી થવાને કારણે કુલ 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જેમાં 2 શ્રમિકોના ઘટના સ્થળે તો અન્ય એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી આ અકસ્માતની ઘટનાને લઈને હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે. વીજપોલ ધરાશાયી થતા 3 મજૂરોના કરૂણ મોત દ્વારકા: […]
વાંચન ચાલુ રાખો