શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાયું! SIRની કામગીરીમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ
Final Up to date:Jan 24, 2026 2:53 PM IST થાન ખાતે રહેતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિ થતી હોવાનો દાવો કરાયો છે. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નં. 7 ભરાયું હોવાનો આરોપ છે. સુરેન્દ્રનગર: SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ દ્વારા આક્ષેપ કરવામાં […]
વાંચન ચાલુ રાખો