એકા ધ વન: અમદાવાદમાં અનોખું રાષ્ટ્રીય પ્રવાસી પ્રદર્શન, 64 યોગિનીઓના ચિત્રો મંત્રમુગ્ધ કરી દેશે!
Ekaa the one Exhibition Ahmedabad: ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા અને નારી શક્તિના ગૌરવને આધુનિક કલા દ્વારા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથેનું ‘એકા: ધ વન’ (Ekaa: The One) રાષ્ટ્રીય પ્રવાસી પ્રદર્શન અમદાવાદના આંગણે આવ્યું છે. જાણીતા કલાકાર અને સામાજિક ઉદ્યોગસાહસિક ડો. બીના ઉન્નીકૃષ્ણન દ્વારા તૈયાર કરાયેલ આ પ્રદર્શનમાં 64 યોગિનીઓના ચિત્રોનો અનોખો સંગ્રહ પ્રદર્શિત કરાશે. આ ચિત્રોની […]
વાંચન ચાલુ રાખો