RTE અંગે અજ્ઞાનતા દૂર કરવા અભિયાન, આ સંસ્થાએ 24 હજાર ફોર્મ નિઃશુલ્ક ભરી આપ્યા

RTE અંગે અજ્ઞાનતા દૂર કરવા અભિયાન, આ સંસ્થાએ 24 હજાર ફોર્મ નિઃશુલ્ક ભરી આપ્યા

Final Up to date:Feb 05, 2026 2:04 PM IST RTE Information: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ કોઈ કારણસર અટકી ન જાય તે માટે સુરતમાં એક સંસ્થા મિશન તરીકે કાર્ય કરી રહી છે. બાળકોને માત્ર આરટીઇ અંગે માહિતી આપવી જ નહીં પરંતુ તેમના માટે નિઃશુલ્ક ફોર્મ ભરાવવાથી લઈને જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવામાં સહાય અને એડમિશન બાદ […]

વાંચન ચાલુ રાખો
બેંક ઓફ બરોડામાં સરકારી નોકરીની જોરદાર તક, જાણો કોણ અને કેવી રીતે કરી શકશે અરજી

બેંક ઓફ બરોડામાં સરકારી નોકરીની જોરદાર તક, જાણો કોણ અને કેવી રીતે કરી શકશે અરજી

કોણ-કોણ કરી શકે છે અરજી? – બેંક ઓફ બરોડાની આઈટી ભરતી 2026માં એ જ ઉમેદવારો અરજી કરી શકશે જેમની પાસે કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન સાથે સંબંધિત ફુલ ટાઈમ ડિગ્રી હોય. ઉમેદવારની પાસે બી.ઈ., બી.ટેક., એમ.ઈ., એમ.ટેક. અથવા એમ.સી.એ.ની ડિગ્રી હોવી જરૂરી છે. આ ડિગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજની હોવી […]

વાંચન ચાલુ રાખો
Mahesana Information: નાની ઉંમરે મોટી સિદ્ધિ, મહેસાણાના વિદ્યાર્થીઓ બન્યા STEM ચેમ્પિયન

Mahesana Information: નાની ઉંમરે મોટી સિદ્ધિ, મહેસાણાના વિદ્યાર્થીઓ બન્યા STEM ચેમ્પિયન

ક્વિઝ દરમિયાન ઘણા પ્રશ્નો આધુનિક વિજ્ઞાન, અવકાશ સંશોધન, રોબોટિક્સ, પર્યાવરણ વિજ્ઞાન, નવી ટેક્નોલોજી અને દૈનિક જીવનમાં ઉપયોગી વૈજ્ઞાનિક તથ્યો સાથે જોડાયેલા હતા. આવી વૈવિધ્યસભર અને પડકારજનક વિષયવસ્તુ હોવા છતાં મહેસાણા જિલ્લાના આ વિદ્યાર્થીઓએ કોઈપણ તબક્કે ગભરાટ બતાવ્યો નહીં. તેમની ટીમવર્ક પણ નોંધપાત્ર રહી. એક વિદ્યાર્થી પ્રશ્ન સમજે ત્યાં સુધી બીજો વિદ્યાર્થી શક્ય જવાબોની દિશામાં વિચારતો […]

વાંચન ચાલુ રાખો
Schooling Information: ફી વગર પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પંચનાથ ટ્રસ્ટની અનોખી પહેલ

Schooling Information: ફી વગર પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પંચનાથ ટ્રસ્ટની અનોખી પહેલ

Final Up to date:Jan 28, 2026 7:31 AM IST Rajkot Information: આર્થિક સંકટના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ અધૂરું રહી જાય છે, પરંતુ રાજકોટમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટે આવી સ્થિતિ બદલવા માટે અનોખી પહેલ કરી છે. હોસ્પિટલ પછી હવે અંગ્રેજી માધ્યમની નિ:શુલ્ક શાળા શરૂ કરીને ટ્રસ્ટે શિક્ષણ ક્ષેત્રે માનવસેવાની નવી દિશા ખોલી છે, […]

વાંચન ચાલુ રાખો
મંદીનો માર: સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે 605 વિદ્યાર્થીએ શાળા છોડી, સૌથી વધુ ડ્રોપઆઉટ વરાછા- કતારગામની શાળામાં- Video – Gujarati Information | Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty – Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty

મંદીનો માર: સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે 605 વિદ્યાર્થીએ શાળા છોડી, સૌથી વધુ ડ્રોપઆઉટ વરાછા- કતારગામની શાળામાં- Video – Gujarati Information | Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty – Recession Hits Surat Diamond Business 603 College students Drop Out of Faculty

સુરતમાં હીર ઉદ્યોગની મંદીની અસર રત્નકલાકારોના બાળકો પર પડી રહી છે. સરકારી શાળામાં ભણતા રત્નકલાકારોના બાળકો છોડી રહ્યા છે. દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ LC લઈ લીધા છે. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ વધ્યુ છે. મફત શિક્ષણ આપતી શાળામાંથી પણ ડ્રોપ આઉટ સામે આવતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હિરા ઉદ્યોગમાં […]

વાંચન ચાલુ રાખો