સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની દ્વારકાધીશ અંગેની ટીપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, ત્યારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત માધવ સ્વામીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. માધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. તેમણે સમગ્ર સંપ્રદાય વતી માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે, […]

વાંચન ચાલુ રાખો